બગથળા : હીરાભાઈ જીવાભાઈ મેરજાનું અવસાન

- text


મોરબી : બગથળા નિવાસી હીરાભાઈ જીવાભાઈ મેરજા (ઉ.વ. 90)નું તા. 04/01/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (ભરતભાઈ 96380 29636, સુરેશભાઈ 99256 65630, જયેશભાઇ 99252 50732)

- text

- text