મોરબી નિવાસી પ્રદીપભાઈ ગીરધરલાલ હીરાણીનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી પ્રદીપભાઈ ગીરધરલાલ હિરાણી (ઉ.વ.65), તે ભરતભાઇ ગીરધારલાલ હિરાણીના મોટાભાઈ તથા જ્યોતિબેન, ઉષાબેન, ભાવનાબેનના ભાઈનું તારીખ 01/12/2021ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 02/12/2021ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે રાધાકૃષ્ણ મંદિરે પરસોત્તમ ચોક, મોરબી ખાતે રાખ્યું છે. (ભરતભાઇ- મો.નં.-9374188802)

- text