મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન
મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ...
કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન
મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને...
મોરબી નિવાસી ગૌરીબેન નટવરલાલ સોલંકીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગં. સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકી (ઉ.વ.૯૨) તે સ્વ. નટવરલાલ ગોકળદાસ સોલંકીના પત્નિ, મહેશભાઈ (હકાભાઈ), અશોકભાઈના માતા, ભાવિકભાઈ (ઈન્ડિયન હેર સલૂન...
મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવીનું અવસાન
મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવી ( ઉ.વ.83) તે સ્વ.કૌશિકભાઈ મગનભાઇ સંઘવીના પત્ની, સ્વ. વીતરાગ, સ્નેહલના માતૃશ્રી, તૃપ્તિબેનના સાસુ, પ્રાચી તથા આર્ચીના દાદીનું તા. 2ને...
મોરબીના થોરાળા નિવાસી વનિતાબેન ભીમાણીનું અવસાન
મોરબી : મોરબીના થોરાળા નિવાસી વનિતાબેન નરભેરામભાઈ ભીમાણી (ઉં.વ. 37) તે નરભેરામભાઈ રૂગનાથભાઈ ભીમાણીના દિકરી , રૂગનાથભાઈ સામજીભાઈ ભીમાણીના પૌત્રી , મનજીભાઈ રૂગનાથભાઈ ભીમાણી,...
મોરબી : કિરણબેન હરિલાલ રાઠોડનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના કિરણબેન હરિલાલ રાઠોડ (ઉ.વ.70) તે ટેઈલર નાનજી જેરામ વાળા સ્વ.નિલેશભાઈ રાઠોડ, રિનેશભાઈ રાઠોડના માતા તેમજ સનતભાઇ, ચંદ્રકાન્તભાઈના ભાભી અને અમરીશભાઈ,...
હળવદના જુના દેવળીયા ગામના કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયાનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નિવાસી અને હાલ બેંગલોર રહેતા કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયા, ઉ.60 તે રમાબેનના પતિ, પ્રદિપ અને અંકિતાના પિતા,રતિલાલ અમરશી...
મોરબી:નરસંગદાસ મનહરદાસ કુબાવત નું અવસાન
મોરબી: મહાદેવગઢ (સરા) નિવાસી નરસંગદાસ મનહરદાસ કુબાવત (ઉ.વ.70) તે મહેન્દ્રભાઈ તથા રાધેશ્યામભાઈ ના મોટા ભાઈ તેમજ મુકેશભાઈ તથા રાજુભાઈ ના પિતા તેમજ દિપકકુમાર,કૃષ્ણકુમાર ના...
આમરણ નિવાસી મીનાબેન નરેન્દ્રભાઇ માવદિયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી માવદિયા મીનાબેન તે નરેન્દ્રભાઇ જાદવજીભાઈ માવદિયાના પત્નિ, વિશાલભાઈ (8530225192), અક્ષયભાઈ (9601899533), મિત્તલબેનના માતા, મગનભાઈ ઓધવજી શીંશાગીયા (સમાણા)ના પુત્રી,...
મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસારનુ અવસાન : રવિવારે બેસણું
મોરબી : રીટાબેન ભરતભાઇ ભાવસાર (ઉ.વ. ૫૨) તે હરીશભાઈ બાબુલાલ ભાવસારના ભાભીનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને રવિવારના રોજ...