મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવીનું અવસાન

- text


મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવી ( ઉ.વ.83) તે સ્વ.કૌશિકભાઈ મગનભાઇ સંઘવીના પત્ની, સ્વ. વીતરાગ, સ્નેહલના માતૃશ્રી, તૃપ્તિબેનના સાસુ, પ્રાચી તથા આર્ચીના દાદીનું તા. 2ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text