મોરબીના થોરાળા નિવાસી વનિતાબેન ભીમાણીનું અવસાન

- text


મોરબી : મોરબીના થોરાળા નિવાસી વનિતાબેન નરભેરામભાઈ ભીમાણી (ઉં.વ. 37) તે નરભેરામભાઈ રૂગનાથભાઈ ભીમાણીના દિકરી , રૂગનાથભાઈ સામજીભાઈ ભીમાણીના પૌત્રી , મનજીભાઈ રૂગનાથભાઈ ભીમાણી, ત્રિભોવનભાઈ રૂગનાથભાઈ ભીમાણી, નરશીભાઈ રૂગનાથભાઈ ભીમાણી, પ્રભુભાઈ રૂગનાથભાઈ ભીમાણી, કાંતિભાઈ રૂગનાથભાઈ ભીમાણી, સતિષભાઈ રૂગનાથભાઈ ભીમાણીના ભત્રીજીનું તારીખ 27-6-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-6-2023 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, થોરાળા ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 6351435951, 9925727008.

- text

- text