આમરણ નિવાસી મીનાબેન નરેન્દ્રભાઇ માવદિયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી માવદિયા મીનાબેન તે નરેન્દ્રભાઇ જાદવજીભાઈ માવદિયાના પત્નિ, વિશાલભાઈ (8530225192), અક્ષયભાઈ (9601899533), મિત્તલબેનના માતા, મગનભાઈ ઓધવજી શીંશાગીયા (સમાણા)ના પુત્રી, સુરેશભાઈ, હિતેશભાઈ અને ભરતભાઈના બહેનનું તા. 7 ને સોમવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11 ને શુક્રવારે બપોરના 3 થી 5 કલાકે સત્સંગ ભુવન, પટેલ વાડી, ગાંઘી ચોક, જુના આમરણ ખાતે રાખ્યું છે.

- text

- text