મોરબી નિવાસી ગૌરીબેન નટવરલાલ સોલંકીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ગં. સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકી (ઉ.વ.૯૨) તે સ્વ. નટવરલાલ ગોકળદાસ સોલંકીના પત્નિ, મહેશભાઈ (હકાભાઈ), અશોકભાઈના માતા, ભાવિકભાઈ (ઈન્ડિયન હેર સલૂન વાળા), ડો. પ્રતિકભાઈ, વિક્કીના દાદી, બાબુલાલ ગોકળદાસ સોલંકીના ભાભી, સ્વ. પોપટભાઈ પિતામ્બરભાઈ ખરચરીયા( ટીકર નિવાસી) ના દીકરી, સ્વ. હીરાલાલ, સ્વ. ચંદુભાઈ, પરસોત્તમભાઈ, નટવરલાલ, ગોરધનભાઈના બહેનનું તા. ૧૬મે ના અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૨૦મેને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે વાળંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરી, લખધીરવાસ, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text