મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન

- text


મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ લાલજીભાઈ મસોત તથા ગં.સ્વ. લાભુબેન અમરશીભાઈ મસોતના પૌત્ર અને રમેશભાઈ અમરશીભાઈ મસોત તથા સરોજબેન રમેશભાઈ મસોતના ભત્રીજાનું તારીખ 10-4-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-4-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સનફ્લોરા, અવની ચોકડી, રમ્યવાટીકા સોસાયટી, અવની રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેના નિવાસ સ્થાન ટંકારાના લજાઈ ગામે રાખવામાં આવ્યું છે.

- text

- text