શીવનગર (પંચાસર) : વશરામભાઈ કલાભાઈ કાનાણીનું અવસાન

- text


મોરબી : શીવનગર (પંચાસર) નિવાસી વશરામભાઈ કલાભાઈ કાનાણી (ઉ.વ. ૭૯), તે કાંતીભાઈ, વલ્લભભાઈ, હિતેષભાઈના પિતાનું તા. ૧૨/૦૭/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૫/૭/૨૦૨૧ ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે પટેલ સમાજ વાડી, શિવનગર (પંચાસર) ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text