મોરબી : ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજાનું નિધન, ગુરૂવારે બેસણુ

મોરબી : મૂળ હાડાટોડા હાલ મોરબી નિવાસી ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજા(ઉ.વ.૮૪) તે જેઠુભા ગુમાનસિંહ જાડેજા, કિશોરસિંહ ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ...

મોરબી : હંસાબેન દવેનું અવસાન

મોરબી : મૂળ હળવદ નિવાસી દવે હંસાબેન (ઉ.વ.90) તે સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ દવેના પત્નિ, સ્વ. ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ (9978491904), પન્નાબેનના માતા, દીપ, વંશના દાદીનું તા.1ના...

જેતપર (મચ્છુ) નિવાસી પરમાર મોતીભાઈ રૂપાભાઈનું અવસાન

મોરબી : મોરબીના જેતપર (મચ્છુ) નિવાસી પરમાર મોતીભાઈ રૂપાભાઈ ઉ.વ.92 તે વશરામભાઈ, રમેશભાઈ અને રણછોડભાઈના પિતાનું તા.19 મેં ના રોજ અવસાન થયું છે. હાલની...

મોરબી : વાલીબેન ગોકળભાઈ બાવરવાનું અવસાન

મોરબી: મૂળ બરવાળા, હાલ મોરબી નિવાસી વાલીબેન ગોકળભાઈ બાવરવા (ઉ.વ. ૮૫), તે રમેશભાઈ ગોકળભાઈ બાવરવા (મો. ૯૮૨૫૦ ૪૦૮૮૬), મનસુખભાઈ ગોકળભાઈ બાવરવા (મો. ૯૮૨૫૮ ૪૮૨૬૭),...

રાજપર : બચુભાઈ સંઘાભાઈ વાધડિયાનું અવસાન

મોરબી : મૂળગામ રાજપર મોરબી નિવાસી બચુભાઈ સંઘાભાઈ વાધડિયા(ઉ.વ.84),સંઘાભાઈના પુત્ર અને સુરેશભાઈ(84696 08486)ના પિતાશ્રીનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તથા પાણી ઢોળ...

મોરબી : સમજુબેન બચુભાઈ ભીમાણીનું અવસાન

મોરબી : સમજુબેન બચુભાઈ ભીમાણી (ઉ.વ. 72), તે હર્ષદભાઈ તથા નિલેષભાઈના માતુશ્રીનું તા.૧૯/૪/૨૦૨૦ ને અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા...

મોરબી : રતિલાલભાઈ ગંગારામભાઈ મનીપરાનું અવસાન

મોરબી : રતિલાલભાઈ ગંગારામભાઈ મનીપરાનું તા. 23/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.24/10/2019ને ગુરુવારના રોજ સમય બપોરે 3થી 6 વાગ્યા સુધી રામેશ્વર નગર...

જેતપર (મચ્છુ): બચુભાઇ ગણેશભાઈ જાકાસણીયાનું અવસાન

જેતપર (મચ્છુ): બચુભાઇ ગણેશભાઈ જાકાસણીયા (ઉં.વ. 80) તે, વિપુલભાઈ રણછોડભાઈ જાકાસણીયા (મો.નં. 99744 34114), જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ (98259 90694), મિતેશભાઈ મહાદેવભાઈ, દીપકભાઈ કેશુભાઈ, ચેતનભાઈ કેશુભાઈના...

સરવડ : નરભેરામ હરજીભાઈ આદરોજાનું અવસાન

મોરબી : સરવડ (સરદાર નગર) નિવાસી નરભેરામ હરજીભાઈ આદરોજા (ઉ.વ. 55), તે હરજીભાઈ શીવાભાઈ આદરોજાના પુત્રનું તા. 01/02/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની...

મોરબી : મુક્તાબેન અનિલભાઈ મકવાણાનું અવસાન ,ગુરુવારે બેસણું

મોરબી : મુક્તાબેન સતિષભાઈ મકવાણા તે સ્વ કમલેશભાઈ અનિલભાઈ મકવાણા અને અતુલભાઈ અનિલભાઈ મકવાણાના માતાનું તા.26 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...