મોરબી નિવાસી હસમુખલાલ હીરાલાલ પંડિતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પંડિત હસમુખલાલ હીરાલાલ તે રમણીકલાલ (બટુકભાઈ), રસિકભાઈના નાનાભાઈ, સુરેશ (કાનો), અજયના કાકા અને શાંતિલાલ ભોજાણીના જમાઈનું તા. ૨૬ના અવસાન થયું...
મોરબી : ધીરજલાલ ગોરધનદાસ દલીચાનું અવસાન
મોરબી : મૂળ ખાખરેચી, હાલ મોરબી નિવાસી ધીરજલાલ ગોરધનદાસ દલીચા (ઉ. વ. 82), તે દિપકભાઈ, વર્ધમાનભાઈ, હીનાબેન, નીનાબેનના પિતાનું તા. 15/10/2019ના રોજ અવસાન થયેલ...
મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના માતુશ્રીનું અવસાન : ગુરુવારે બેસણું
મોરબી : સવિતાબેન બાબુગીરી ગોસ્વામી (ઉંમર વર્ષ ૮૫) તે સ્વ. બાબુગીરી ગોપાલગીરીના ધર્મપત્ની તથા સુરેશભાઈ ગોસ્વામી (પત્રકાર)ના માતા તથા દિપકગીરી, અલ્પેશગીરીના દાદીમાંનું તા.૨૨-૧૦-૧૯ મંગળવારના...
મોરબી : રૂપાબેન શિદાભાઈ મકવાણાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રૂપાબેન શિદાભાઈ મકવાણા (ઉ.વ. 90), તે સામાજિક કાર્યકર દામજીભાઈના માતુશ્રીનું તા. 28/08/2020ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા....
મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ...
મોરબી : નરભેરામભાઈ પિતાંબરભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : નરભેરામભાઈ પિતાંબરભાઈ દેત્રોજા (ઉમર વર્ષ 82) (નિવૃત કર્મચારી એલ.ઈ. કોલેજ), તે સ્વ. જયાબેનના પતિ તેમજ રાજેશભાઈ (99137 78566)ના પિતાનું તારીખ 16 જુન,...
મોળાવારા : કાંતિલાલ લાલજીભાઈ દુધૈયાનું અવસાન
મોરબી : મુ. મોળાવારા હાલ મોરબી નિવાસી કાંતિલાલ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ. ૫૯), જે નીમેશભાઈ તથા પૂજાબેનના પિતાશ્રી તેમજ મનોજભાઈ અને રમેશભાઈ અંબાસણાના (જામનગરવાળા) બનેવીનું...
મોરબી : ભરતભાઈ (ચંદુલાલભાઈ) કેશવલાલ સેતાનું અવસાન
મોરબી : ભરતભાઈ (ચંદુલાલભાઈ) કેશવલાલ સેતા (ઉ.વ. 61), તે કેશવલાલના પુત્ર, સુરેશભાઈ (99257 27261), રાજુભાઈ (99099 88770) તથા અલ્કેશભાઈ (99093 00041)ના ભાઈનું તા. 23/07/2021ને...
બગથળા : હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયાનું અવસાન
બગથળા : બગથળા નિવાસી હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયા(ઉ.વ.70),તે રવજીભાઇના ભાઈ,રોહિતના પિતાશ્રીનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 25ને શુક્રવારના રોજ સાંજે 4 થી 7...
મોરબી : રમેશભાઈ લાલજીભાઈ પાંચોટિયાનું અવસાન
મોરબી : આમરણ (ડાયમંડ નગર)ના વતની હાલ મોરબી નિવાસી રમેશભાઈ લાલજીભાઈ પાંચોટિયા (ઉ.વ. 54)નું તા. 11/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું 12/10/2019ના રોજ...