મોરબી નિવાસી હસમુખલાલ હીરાલાલ પંડિતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પંડિત હસમુખલાલ હીરાલાલ તે રમણીકલાલ (બટુકભાઈ), રસિકભાઈના નાનાભાઈ, સુરેશ (કાનો), અજયના કાકા અને શાંતિલાલ ભોજાણીના જમાઈનું તા. ૨૬ના અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ૨૯નેે સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text