મોરબી : દામોદરદાસ રૂગનાથદાસ રાણપરાનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. રૂગનાથદાસ કરસનદાસ રાણપરાના પુત્ર દામોદરદાસ તે સ્વ. તુલસીદાસ ભાઈ તથા અશ્વિનભાઈ, પરમાનંદ ભાઈ, હિતેશભાઈના મોટાભાઈ તથા સ્વ...

મોરબી : અરજણભાઈ માવજીભાઈ ચનીયારાનું અવસાન

મોરબી : મૂળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી અરજણભાઈ માવજીભાઈ ચનીયારા (ઉમર વર્ષ 80), તે જયંતીલાલ (98257 98391), શાંતિલાલભાઈ (97145 22985) અને જયેશભાઈ (98255 34652)...

મોરબી કાંતિલાલ જશરાજભાઈ મીરાણી નું અવસાન,

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ જશરાજભાઈ મીરાણી (ઉ.વ.75) તે સુનિલભાઈ, અભયભાઈ તથા સપનાબેન ના પિતા તેમજ બચુભાઈ ઓધવજીભાઈ બુદ્ધદેવ(બાલંભાવાળા)ના જમાઈનું તા. 3-10-2019 ને ગુરુવારના...

મોરબી : લાભુબેન કનૈયાલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી લાભુબેન કનૈયાલાલ ભટ્ટ (ઉ.વ. ૯૦), તે કનૈયાલાલ ભાઈશંકર ભટ્ટના પત્ની, ભાનુશંકરભાઈ, દુર્લભજીભાઈ, હસમુખરાય, ભરતભાઈના માતૃશ્રી, પ્રફુલભાઈ, દીપકભાઈ,...

મોરબી નિવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું અવસાન 

મોરબી : મૂળ બોડી ઘોડી હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ દવે જયસુખભાઈ મયાશંકર (ઉ.વ.79) તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ, રવીન્દ્રભાઈ (9099702007),...

મોરબી : જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નવા નાગડાવાસ હાલ મોરબી નિવાસી જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. ૩૪) તે વિક્રમસિંહ હેમતસિંહ જાડેજાના પુત્ર, રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજાના ભત્રીજા તથા બલરાજસિંહ...

મોરબી : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.97)નું અવસાન

મોરબી : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.૯૭) તે સ્વ.પ્રવીણભાઈ ગોવાભાઈ ચૌહાણ, ભરતભાઇ ગોવાભાઈ ચૌહાણના પિતા તથા રામજીભાઈ ભરતભાઇ ચૌહાણ, જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણ, મુકેશભાઈ ભરાતભાઈ ચૌહાણના...

મોરબી નિવાસી ચેતનભાઇ સીરોહીયાનું અવસાન 

મોરબી : ચેતનભાઇ રમેશભાઈ સીરોહીયા (ઉ.વ.48)નું તારીખ 26/8/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/8/2023ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસસ્થાન...

મોરબી નિવાસી કસ્તુરબેન અણદાભાઈ ફુલતરીયાનું અવસાન

મોરબી : ફુલતરીયા કસ્તુરબેન અણદાભાઈ તે નરભેરામભાઈ, રમેશભાઇ, સુખદેવભાઈ, રાજેશભાઈના માતાનું તા. 12 ને બુધવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા 15 ને શનિવારે...

મોરબી: લખમણભાઇ બાવરવાનું અવસાન

  મોરબી: લખમણભાઇ મનજીભાઈ બાવરવા (ઉ.વ.69) તે જયેશભાઈ (94292 45313) તથા નિલેશભાઈ (94271 56910)ના પિતા, તે જીત, અંશ, જ્યોત તથા ધ્રુવીના દાદાનું તારીખ 25/12/2022 ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પંચશીલ ફાઉન્ડેશન અને રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયો સમૂહ લગ્નોત્સવ

મોરબી : આજ રોજ તારીખ 2 જૂન ને રવિવારે મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન દ્વારા માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ આયોજિત ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન...

મોરબીના નવા બેલા (આમરણ) ખાતે સોમવારે લોક ભવાઈનું આયોજન

મોરબી : મોરબીના નવા બેલા (આમરણ) ખાતે આગામી તારીખ 3-6-2024ના રોજ રાત્રે 9 કલાકે, નવાબેલા (આમરણ) રામજી મંદિર ચોકમાં લોકભવાઈનો આયોજન રામણિકભાઈ, સુધીરભાઈ, મયુરભાઈ...

મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં વજેપરવાડી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરિણામ

વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સવસાણી કિશોરભાઈએ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા મોરબી : મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં મોરબી જિલ્લાની વજેપરવાડી પ્રાથમિક શાળાના ધોરણ...

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓ માટે ફૂલ સ્કેપ નોટબુકનું વિતરણ

મોરબી : સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીંબડીના મહંત મહામંડલેશ્વર 1008 લાલિતકિશોરી મહારાજની પ્રેરણાથી તેમજ માળીયા તાલુકાના રામાનંદી ગ્લોબલ ફાઉન્ડેશનના સહયોગથી રામાનંદી સાધુ સમાજના...