મોરબી : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.97)નું અવસાન

- text


મોરબી : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ (ઉ.વ.૯૭) તે સ્વ.પ્રવીણભાઈ ગોવાભાઈ ચૌહાણ, ભરતભાઇ ગોવાભાઈ ચૌહાણના પિતા તથા રામજીભાઈ ભરતભાઇ ચૌહાણ, જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણ, મુકેશભાઈ ભરાતભાઈ ચૌહાણના દાદાજીનું તા.૦૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મોબાઈલ નંબર ૯૭૭૨૫ ૦૬૧૫૫, ૭૦૪૮૭ ૩૫૩૦૦, ૯૮૨૫૮ ૦૫૬૩૭ અને ૯૦૬૭૦ ૧૯૦૬૨

- text