મોરબી નિવાસી ચેતનભાઇ સીરોહીયાનું અવસાન 

- text


મોરબી : ચેતનભાઇ રમેશભાઈ સીરોહીયા (ઉ.વ.48)નું તારીખ 26/8/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/8/2023ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસસ્થાન સો-ઓરડી મેઇન રોડ, શેરી નંબર-5, મોરબી-2 મુકામે રાખવામાં આવ્યું છે તેમજ ઉત્તરક્રિયા તારીખ 31/8/2023ને ગુરુવારના રોજ નિવાસ્થાને રાખવામાં આવી છે.

- text

- text