મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે કાલે મહાઆરતી યોજાશે 

- text


મોરબી : આવતીકાલ તારીખ 28/8/2023 ને શ્રાવણ માસના બીજા સોમવારે મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે સાંજે 7:00 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીનો લાભ લેવા મહંત પીન્ટુ ગીરીબાપુ ભુવા આતા દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.

- text

- text