મોરબી નિવાસી હંસાબેન રાવલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હંસાબેન પ્રભુલાલ રાવલ (ઉં.વ. 75) તે સ્વ. પ્રભુલાલ કેશવજી રાવલ (ખત્રીવાડ)ના દીકરી, સ્વ. ચંદુભાઈ રાવલ, દિલીપભાઈ રાવલ, પ્રકાશભાઈ રાવલ, સ્વ. કનકબેન દેવીપ્રસાદ મહેતા, બકુલાબેન જગદીશચંદ્ર શુક્લા, નિશાબેન કિશોરચંદ્ર પંડ્યાના બહેન અને ધ્રુવ રાવલ(ખત્રીવાડ)ના ફૈબાનું તા. 27-08-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 31/08/2023 ને ગુરુવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાકે ત્રિકમરાયજી મંદિર, નાની બજાર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text