મોરબી નિવાસી કમળાબેન પોપટનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી કમળાબેન હસમુખલાલ પોપટ (ઉ.75) તે હસમુખલાલ બેચરલાલ પોપટ માણેકવાડા, હાલ મોરબીના પત્ની, નિલેશભાઈ (મન્નાભાઈ), જીગ્નેશભાઈ (ખોડીયાર પ્રોવિઝન, કુબેરનગર), છાયાબેન અશ્વિનકુમાર માનસેતા, અંજુબેન હાર્દિકકુમાર કોટકના માતા, અક્ષયભાઈના મામી, નારાયણદાસ લાલજીભાઈ ભોજાણી (સજનપર વાળા)ના દીકરી, વજુભાઈ તથા વિનુભાઈના બેનનું તારીખ 26-8-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 28-8-2023 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે, મો. નં. 99257 27311, 74339 47489.

- text

- text