મોરબી નિવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું અવસાન 

- text


મોરબી : મૂળ બોડી ઘોડી હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ દવે જયસુખભાઈ મયાશંકર (ઉ.વ.79) તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ, રવીન્દ્રભાઈ (9099702007), વર્ષાબેન આર. દવે, સ્વ.મીનાક્ષીબેન વી. મહેતાના પિતા, સ્વ. ટપુભાઇ પરસોતમભાઇ ત્રિવેદી (ડુંગરકાવાળા) ના જમાઈનું તા. 23ને શનિવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. 28ના સાંજના 4 થી 5 કલાકે રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખ્યું છે.

- text

- text