મોરબી નિવાસી કસ્તુરબેન અણદાભાઈ ફુલતરીયાનું અવસાન

- text


મોરબી : ફુલતરીયા કસ્તુરબેન અણદાભાઈ તે નરભેરામભાઈ, રમેશભાઇ, સુખદેવભાઈ, રાજેશભાઈના માતાનું તા. 12 ને બુધવારે અવસાન થયું છેે. સદગતનું બેસણું તા 15 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજની વાડી, યુનિટ-2 શક્તિ શનાળા ખાતે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text