મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના માતુશ્રીનું અવસાન : ગુરુવારે બેસણું

- text


મોરબી : સવિતાબેન બાબુગીરી ગોસ્વામી (ઉંમર વર્ષ ૮૫) તે સ્વ. બાબુગીરી ગોપાલગીરીના ધર્મપત્ની તથા સુરેશભાઈ ગોસ્વામી (પત્રકાર)ના માતા તથા દિપકગીરી, અલ્પેશગીરીના દાદીમાંનું તા.૨૨-૧૦-૧૯ મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતનું બેસણું તારીખ 24 ઓક્ટોબરને ગુરુવારના રોજ સાંજે 4થી 6 વાગ્યે તેમના નિવાસસ્થાને અંબિકા રોડ, હાડવૈધ દવાખાની પાસે, માધાપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text


- text