મોળાવારા : કાંતિલાલ લાલજીભાઈ દુધૈયાનું અવસાન

- text


મોરબી : મુ. મોળાવારા હાલ મોરબી નિવાસી કાંતિલાલ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ. ૫૯), જે નીમેશભાઈ તથા પૂજાબેનના પિતાશ્રી તેમજ મનોજભાઈ અને રમેશભાઈ અંબાસણાના (જામનગરવાળા) બનેવીનું તા – ૨૨/૧૨/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની સ્થિતિને અનુલક્ષીને બેસણું બંધ રાખેલ છે. સગા સંબંધીઓ માટે ટેલીફોનીક બેસણું તા – ૨૪/૧૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. ( મો.ન. – ૯૮૨૪૮ ૧૯૩૫૫)

- text

- text