મોરબી : રૂપાબેન શિદાભાઈ મકવાણાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રૂપાબેન શિદાભાઈ મકવાણા (ઉ.વ. 90), તે સામાજિક કાર્યકર દામજીભાઈના માતુશ્રીનું તા. 28/08/2020ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 31/08/2020ના સાંજે 4 થી 6 કલાકે જવાહર સોસાયટી, ભડિયાદ કાંટો, મોરબી ખાતે રાખેલ છે. મો. 9825777136

- text

- text