- text
મોરબી : મોરબી નિવાસી રૂપાબેન શિદાભાઈ મકવાણા (ઉ.વ. 90), તે સામાજિક કાર્યકર દામજીભાઈના માતુશ્રીનું તા. 28/08/2020ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 31/08/2020ના સાંજે 4 થી 6 કલાકે જવાહર સોસાયટી, ભડિયાદ કાંટો, મોરબી ખાતે રાખેલ છે. મો. 9825777136
- text
- text