મોરબી : નરભેરામભાઈ પિતાંબરભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : નરભેરામભાઈ પિતાંબરભાઈ દેત્રોજા (ઉમર વર્ષ 82) (નિવૃત કર્મચારી એલ.ઈ. કોલેજ), તે સ્વ. જયાબેનના પતિ તેમજ રાજેશભાઈ (99137 78566)ના પિતાનું તારીખ 16 જુન, 2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 18 ને શુક્રવારના રોજ સવારે 9 થી 11 વાગ્યે રાખેલ છે. (મો.નં. પ્રજ્ઞાબેન 98257 77097, અર્ચનાબેન 98256 36922, ચેતનાબેન 99099 00436)

- text

- text