મોરબી : કલ્પેશભાઈ દામજીભાઈ નદાશીયા નું અવસાન

મોરબી: કલ્પેશભાઈ તે દામજીભાઈ મનજીભાઈ ના પુત્ર તથા મનજીભાઈ ટપુભાઇના પૌત્ર અને પ્રવિણભાઇ અને સુરેશભાઈને ભત્રીજાનું તા.૧૬ ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું...

મોરબી : મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલાનું અવસાન 

મોરબી : મૂળ ભક્તિનગર હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલા ( ઉ.વ.72) તે દિનેશભાઇ તથા બળદેવભાઈના પિતાશ્રીનું તા. 5ને બુધવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી : પીતામ્બરભાઈ રવજીભાઈ રાઘવનું અવસાન, શુક્રવારે ઉઠમણું

મોરબી : મૂળ હજનાળી, હાલ મોરબી નિવાસી પીતામ્બરભાઈ રવજીભાઈ રાઘવ, તે ચમનભાઈ, નરેન્દ્રભાઈ, સુભાષભાઈ, અરુણાબેન, સ્વ. જ્યોત્સનાબેન, રમાબેન તથા હંસાબેનના પિતાનું તા. 12/12/2019ના રોજ...

મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ સુવારિયાનું અવસાન

મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ ગોવાભાઈ સુવારિયા (ઉં.વ. 67) તે અમરશીભાઈ ગોવાભાઈ સુવારિયાના ભાઈ, પ્રવિણભાઈ સુવારિયા, જગદિશભાઈ સુવારિયાના પિતા, નરેન્દ્રભાઈ અમરશીભાઈ સુવારિયા, હરેશભાઈ...

હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના બેનનું નિધન

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન મેહુલકુમાર ઝાપડા (ભરવાડ) તે લાલાભાઈ દોરાલાના પુત્રી તથા પત્રકાર મેહુલભાઈ દોરાલા ( હળવદ ) ના બહેન અને જગાભાઈ ઝાપડાના...

મહેન્દ્રનગર : કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયા(ઉં.વ.87),તે રતિભાઈ (9727630129) ત્રિભોવનભાઈ (9726307280),ચંદુભાઈ (9825844573),ગણેશભાઈના પિતાજી (9512900589) અને રવજીભાઇના ભાઈ તથા શૈલેષભાઇ અમરશીભાઇના અદાનું તા.27જૂનના રોજ અવસાન...

મોરબી : મણીબેન પ્રેમજીભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મૂળ લાલપરના વતની અને હાલ મોરબી નિવાસી મણીબેન પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. 65), તે પ્રેમજીભાઈ અજાભાઈ સોલંકીના ધર્મપત્ની અને કેશવજીભાઈ, ડાયાભાઈ, જયકિસનભાઈ, મીનાબેન...

મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી

મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ...

નવી પીપળી : ગોવિંદભાઇ છગનભાઇ જેઠલોજાનું અવસાન

મોરબી : નવી પીપળી નિવાસી ગોવિંદભાઇ છગનભાઇ જેઠલોજા, તે સતિષભાઈ (97257 14971)ના પિતા, જય (77790 42466)ના દાદા, જયસુખભાઈ (99136 81481), વાસુદેવભાઈ (99136 64385), સંજયભાઈ...

મોરબી : જ્યોત્સનાબેન ગોપાલભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના જ્યોત્સનાબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.-૮૦), તે સ્વ ગોપાલભાઈ સુંદરજીભાઈ સોલંકીના ધમ઼ઁપત્નિ, બિપીનભાઇ તથા મનીષભાઈના માતુશ્રી તેમજ સ્વ. બાબુભાઈ, હીરાભાઈ, પ્રભુભાઈ, જેન્તીભાઈ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં સ્પા સંચાલન માટે વિવિધ નિયમો સાથેનું જાહેરનામું બહાર પડાયું

જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું મોરબી : મોરબી જિલ્લામાં રહેણાક વિસ્તાર તથા ઔધોગિક વિસ્તારમાં સ્પા-મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન...

Morbi: રંગે ચંગે મતદાન જાગૃતિ: શિક્ષકોએ વિશાળ રંગોળી બનાવી મતદાન માટે અપીલ કરી

મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી Morbi: મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે...

હળવદ: ગરમીમાં ‘ઠંડકભર્યુ’ રાહત કાર્ય: રોજ એક હજાર લોકોને મફત ઠંડી છાશનું વિતરણ

શહેરનાં સરા નાકે દાતાઓના સહયોગથી સેવાભાવી સંસ્થાઓનું સરાહનીય કાર્ય Halvad: હળવદના સેવાભાવી ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સરા નાકે એક હજારથી વધુ લોકોને બપોરના કાળઝાળ...

હળવદ: મહિલાઓ ને પડતી તકલીફો દુર કરાઇ

હળવદ શહેરમાં મોરબી દરવાજા પાસે આવેલા 200 વર્ષ જૂનો અને જાણીતો ઐતિહાસિક કેવડીયા કુવાએ અસંખ્ય લોકો પાણી ભરવા આવે છે. જોકે, આ કૂવામાં તકલીફ...