મોરબી : કલ્પેશભાઈ દામજીભાઈ નદાશીયા નું અવસાન
મોરબી: કલ્પેશભાઈ તે દામજીભાઈ મનજીભાઈ ના પુત્ર
તથા મનજીભાઈ ટપુભાઇના પૌત્ર અને પ્રવિણભાઇ અને સુરેશભાઈને ભત્રીજાનું તા.૧૬ ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું...
મોરબી : મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલાનું અવસાન
મોરબી : મૂળ ભક્તિનગર હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલા ( ઉ.વ.72) તે દિનેશભાઇ તથા બળદેવભાઈના પિતાશ્રીનું તા. 5ને બુધવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી : પીતામ્બરભાઈ રવજીભાઈ રાઘવનું અવસાન, શુક્રવારે ઉઠમણું
મોરબી : મૂળ હજનાળી, હાલ મોરબી નિવાસી પીતામ્બરભાઈ રવજીભાઈ રાઘવ, તે ચમનભાઈ, નરેન્દ્રભાઈ, સુભાષભાઈ, અરુણાબેન, સ્વ. જ્યોત્સનાબેન, રમાબેન તથા હંસાબેનના પિતાનું તા. 12/12/2019ના રોજ...
મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ સુવારિયાનું અવસાન
મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ ગોવાભાઈ સુવારિયા (ઉં.વ. 67) તે અમરશીભાઈ ગોવાભાઈ સુવારિયાના ભાઈ, પ્રવિણભાઈ સુવારિયા, જગદિશભાઈ સુવારિયાના પિતા, નરેન્દ્રભાઈ અમરશીભાઈ સુવારિયા, હરેશભાઈ...
હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના બેનનું નિધન
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન મેહુલકુમાર ઝાપડા (ભરવાડ) તે લાલાભાઈ દોરાલાના પુત્રી તથા પત્રકાર મેહુલભાઈ દોરાલા ( હળવદ ) ના બહેન અને જગાભાઈ ઝાપડાના...
મહેન્દ્રનગર : કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયા(ઉં.વ.87),તે રતિભાઈ (9727630129) ત્રિભોવનભાઈ (9726307280),ચંદુભાઈ (9825844573),ગણેશભાઈના પિતાજી (9512900589) અને રવજીભાઇના ભાઈ તથા શૈલેષભાઇ અમરશીભાઇના અદાનું તા.27જૂનના રોજ અવસાન...
મોરબી : મણીબેન પ્રેમજીભાઈ સોલંકીનું અવસાન
મોરબી : મૂળ લાલપરના વતની અને હાલ મોરબી નિવાસી મણીબેન પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. 65), તે પ્રેમજીભાઈ અજાભાઈ સોલંકીના ધર્મપત્ની અને કેશવજીભાઈ, ડાયાભાઈ, જયકિસનભાઈ, મીનાબેન...
મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી
મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ...
નવી પીપળી : ગોવિંદભાઇ છગનભાઇ જેઠલોજાનું અવસાન
મોરબી : નવી પીપળી નિવાસી ગોવિંદભાઇ છગનભાઇ જેઠલોજા, તે સતિષભાઈ (97257 14971)ના પિતા, જય (77790 42466)ના દાદા, જયસુખભાઈ (99136 81481), વાસુદેવભાઈ (99136 64385), સંજયભાઈ...
મોરબી : જ્યોત્સનાબેન ગોપાલભાઈ સોલંકીનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના જ્યોત્સનાબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.-૮૦), તે સ્વ ગોપાલભાઈ સુંદરજીભાઈ સોલંકીના ધમ઼ઁપત્નિ, બિપીનભાઇ તથા મનીષભાઈના માતુશ્રી તેમજ સ્વ. બાબુભાઈ, હીરાભાઈ, પ્રભુભાઈ, જેન્તીભાઈ,...