મોરબી નિવાસી ભગવાનજીભાઈ દેત્રોજાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ દેત્રોજા (ઉં.વ- 75) તે રસિકભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા તથા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાના પિતા અને સ્વ. તળશીભાઈ મોહનભાઈ દેત્રોજા તથા પ્રભુલાલભાઈ...
નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડારિયાનું અવસાન
મોરબી : નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડરિયા (ઉ.વ. 48) તે મિતના પિતાનું તા. 9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શનિવારે રાત્રે...
મોરબી : ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રાનું અવસાન
મોરબી : મોરબીના ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રા, તે નલીનભાઇ મોટાભાઈ, હિતેષભાઇ, નિમિષભાઇ અને ડોલીબેનના પિતા તથા સ્વ. બેચરલાલ વેલજીભાઇ રૂપારેલના જમાઈનું તારીખ 16ને મંગળવારે દુઃખદ...
મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન
મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...
મોરબી : જેરામભાઈ જીવાભાઈ ડાભીનું અવસાન
મોરબી : ભડિયાદ ગામના વતની જેરામભાઈ જીવાભાઈ ડાભી (ઉ.વ. 65), તે હિરાલાલ અને જયદિપભાઈ ડાભી (સામાજિક ન્યાય સમીતી ચેરમેન)ના પિતાનું તા. 29 એપ્રિલના રોજ...
મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ...
મોરબી : મુકેશભાઈ રતિલાલ ઓઝાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી સામવેદી એડવોકેટ મુકેશભાઈ રતિલાલ ઓઝા (ઉ.વ. 72), તે સ્વ. રતિલાલ ઈશ્વરલાલ ઓઝાના પુત્ર, દિલીપભાઈ બિપીનભાઈ તથા સ્વ. ભરતભાઈના નાનાભાઇ...
મોરબી નિવાસી હીરાબેન કુકરવાડિયાનું અવસાન
મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ કુકરવાડિયા તે હસમુખભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9879192439), ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા (મો.નં. 9726526460), અશ્વિનભાઈ ભગવાનજીભાઈ કુકરવાડીયા,...
નીચી માંડલ : ઘનશ્યામભાઈ વનુભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી : નીચી માંડલ નિવાસી ઘનશ્યામભાઈ વનુભાઈ કુંડારીયા (ઉ.વ. 55), તે દિવ્યેશભાઈ, બળદેવભાઈ અને પ્રદ્યુમન ભાઈના પિતાનું તા. 18/12/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું...
મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયાનું અવસાન, સાંજે અંતિમ યાત્રા
મોરબી : પ્રવિણભાઈ પ્રાગજીભાઈ રવેશીયા તે શ્રીજી સિલેકશન વાળા જયેશભાઇ તેમજ નિકુંજભાઈ રવેશિયાના પિતાશ્રી નું દુઃખદ અવસાન આજ રોજ તા.2.2.2020 ના રોજ થયેલ છે....