મોરબી નિવાસી ભગવાનજીભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ દેત્રોજા (ઉં.વ- 75) તે રસિકભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા તથા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાના પિતા અને સ્વ. તળશીભાઈ મોહનભાઈ દેત્રોજા તથા પ્રભુલાલભાઈ મોહનભાઈ દેત્રોજા તથા દુર્લભજીભાઈ મોહનભાઈ દેત્રોજાના ભાઈનું તારીખ 28-02-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-3-3023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. (મો.નં. 9925852457 અથવા 9825224824)

- text

- text