મોરબી : મુકેશભાઈ રતિલાલ ઓઝાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી સામવેદી એડવોકેટ મુકેશભાઈ રતિલાલ ઓઝા (ઉ.વ. 72), તે સ્વ. રતિલાલ ઈશ્વરલાલ ઓઝાના પુત્ર, દિલીપભાઈ બિપીનભાઈ તથા સ્વ. ભરતભાઈના નાનાભાઇ તથા નટવરલાલ ઓધવજીભાઇ ઓઝાના જમાઈનું અવસાન તા. 30/05/2021ને રવિવારના રોજ થયેલ છે. સદગતનું ટેલિફોન બેસણું તા. 31/05/2021ને સોમવારના રોજ સવારે 9-30થી 11-30 વાગ્યે રાખેલ છે. (દિલીપભાઈ આર ઓઝા મો.નં.- 95865 65571, હિરેન બીપીનચંદ્ર ઓઝા મો.નં.- 99789 50779, નિર્ઝર દિલીપભાઈ ઓઝા મો.નં.-81604 74099)

- text

- text