મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ સવારે 7-30 થી 9 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાન પ્રયાગ ટાવર, નરસંગ સોસાયટી, ઉમિયા ચોક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ભુપેન્દ્રભાઈ (મો.નં. 9879963816), જયેન્દ્રભાઈ (મો.નં. 9825017916)..

- text