નીચી માંડલ : ઘનશ્યામભાઈ વનુભાઈ કુંડારીયાનું અવસાન

- text


મોરબી : નીચી માંડલ નિવાસી ઘનશ્યામભાઈ વનુભાઈ કુંડારીયા (ઉ.વ. 55), તે દિવ્યેશભાઈ, બળદેવભાઈ અને પ્રદ્યુમન ભાઈના પિતાનું તા. 18/12/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 20/12/2021ને સોમવાર બપોરે 3થી 5 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. (૮૭૫૮૭ ૬૬૮૦૦ / ૯૦૯૯૭ ૦૦૮૪૪)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text