મોરબી : મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલાનું અવસાન 

- text


મોરબી : મૂળ ભક્તિનગર હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલા ( ઉ.વ.72) તે દિનેશભાઇ તથા બળદેવભાઈના પિતાશ્રીનું તા. 5ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા 7ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે ગુરુલાભ દે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text