મોરબી : ગૌરીબેન નારણદાસ રામાવતનું નિધન

- text


મોરબી : ગૌરીબેન નારણદાસ રામાવત તે દિનેશભાઇના માતૃશ્રી તથા ચિરાગ, ભાવિકના દાદીનું તા. 4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર તા.8ને શનિવારના રોજ બપોરે 3થી 5 કલાકે રામજી મંદિર પાસે, જીકિયારી તા.મોરબી ખાતે રાખેલ છે.

- text

- text