મહેન્દ્રનગર : કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી કાનજીભાઈ ગંગારામભાઈ મોરડીયા(ઉં.વ.87),તે રતિભાઈ (9727630129) ત્રિભોવનભાઈ (9726307280),ચંદુભાઈ (9825844573),ગણેશભાઈના પિતાજી (9512900589) અને રવજીભાઇના ભાઈ તથા શૈલેષભાઇ અમરશીભાઇના અદાનું તા.27જૂનના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.30જૂનના ગુરુવાર સવારે 8 થી 10 કલાકે,તક્ષશિલા વિદ્યાલય, પીપરવાડી,મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.

- text

- text