મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ સુવારિયાનું અવસાન

- text


મોરબી : શક્ત શનાળા નિવાસી રામજીભાઈ ગોવાભાઈ સુવારિયા (ઉં.વ. 67) તે અમરશીભાઈ ગોવાભાઈ સુવારિયાના ભાઈ, પ્રવિણભાઈ સુવારિયા, જગદિશભાઈ સુવારિયાના પિતા, નરેન્દ્રભાઈ અમરશીભાઈ સુવારિયા, હરેશભાઈ અમરશીભાઈ સુવારિયા, મનોજભાઈ અમરશીભાઈ સુવારિયા, નીતિનભાઈ અમરશીભાઈ સુવારિયાના ભાઈજીનું તારીખ 27-8-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31-8-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, યુનિટ-1, શક્ત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.. મો.નં. 7575096497, 9825625205..

- text

- text