મોરબી નિવાસી નાનજીભાઈ મેરજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નાનજીભાઈ રામજીભાઈ મેરજા (નિવૃત્ત તલાટી કમ મંત્રી) (ઉં.વ. 69) તે ગં.સ્વ. શારદાબેન નાનજીભાઈ મેરજાના પતિ, કિરીટભાઈ નાનજીભાઈ મેરજાના પિતા, જાગૃતિબેન કિરીટભાઈ મેરજાના સસરા, સ્વ. લાલજીભાઈ રામજીભાઈ મેરજા, પ્રભુભાઈ રામજીભાઈ મેરજા, બચુભાઈ રામજીભાઈ મેરજા, વલમજીભાઈ રામજીભાઈ મેરજા, હરીભાઈ રામજીભાઈ મેરજાના ભાઈ, રજનીભાઈ લાલજીભાઈ મેરજાના કાકા, રાજેશભાઈ માવજીભાઈ ગામી, દિપકભાઈ માવજીભાઈ ગામી, ધર્મેન્દ્રભાઈ માવજીભાઈ ગામીના બનેવીનું તારીખ 27-8-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31-8-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text