મોરબી : રતિલાલભાઈ ગંગારામભાઈ મનીપરાનું તા. 23/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.24/10/2019ને ગુરુવારના રોજ સમય બપોરે 3થી 6 વાગ્યા સુધી રામેશ્વર નગર (ગાંધી નગર) ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.
Morbi: આવતી કાલે એટલે કે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકો શેકાઇ રહ્યા...
તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ
મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક...