જેતપર (મચ્છુ): બચુભાઇ ગણેશભાઈ જાકાસણીયાનું અવસાન

- text


જેતપર (મચ્છુ): બચુભાઇ ગણેશભાઈ જાકાસણીયા (ઉં.વ. 80) તે, વિપુલભાઈ રણછોડભાઈ જાકાસણીયા (મો.નં. 99744 34114), જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ (98259 90694), મિતેશભાઈ મહાદેવભાઈ, દીપકભાઈ કેશુભાઈ, ચેતનભાઈ કેશુભાઈના કાકા તથા મહાદેવભાઈ ગણેશભાઈ જાકાસણીયા (98255 64100), કેશુભાઈ ગણેશભાઈ જાકાસણીયા (79844 54679)ના ભાઈ તથા ઉર્વીશ વિપુલભાઈ જાકાસણીયાના દાદાનું તારીખ 5ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text