મોરબી : મુક્તાબેન સતિષભાઈ મકવાણા તે સ્વ કમલેશભાઈ અનિલભાઈ મકવાણા અને અતુલભાઈ અનિલભાઈ મકવાણાના માતાનું તા.26 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ફુલછાબ 32 વીસી પરા મોરબી ખાતે રાખેલ છે.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...