મોરબી : મુક્તાબેન અનિલભાઈ મકવાણાનું અવસાન ,ગુરુવારે બેસણું

- text


મોરબી : મુક્તાબેન સતિષભાઈ મકવાણા તે સ્વ કમલેશભાઈ અનિલભાઈ મકવાણા અને અતુલભાઈ અનિલભાઈ મકવાણાના માતાનું તા.26 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ફુલછાબ 32 વીસી પરા મોરબી ખાતે રાખેલ છે.

- text