મોરબી : વાલીબેન ગોકળભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી: મૂળ બરવાળા, હાલ મોરબી નિવાસી વાલીબેન ગોકળભાઈ બાવરવા (ઉ.વ. ૮૫), તે રમેશભાઈ ગોકળભાઈ બાવરવા (મો. ૯૮૨૫૦ ૪૦૮૮૬), મનસુખભાઈ ગોકળભાઈ બાવરવા (મો. ૯૮૨૫૮ ૪૮૨૬૭), બાબુભાઈ ગોકળભાઈ બાવરવા (મો. ૯૭૨૬૮ ૬૫૦૯૪) તથા સુરેશભાઈ ગોકળભાઈ બાવરવાના માતાનું તા. ૯/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

 

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text