સરવડ : નરભેરામ હરજીભાઈ આદરોજાનું અવસાન

- text


મોરબી : સરવડ (સરદાર નગર) નિવાસી નરભેરામ હરજીભાઈ આદરોજા (ઉ.વ. 55), તે હરજીભાઈ શીવાભાઈ આદરોજાના પુત્રનું તા. 01/02/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (કાંતિલાલ હરજીભાઈ આદરોજા 81409 17371, આનંદ નરભેરામભાઈ આદરોજા 96876 73160)

- text

 

- text