મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના...

મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મુળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઇ અધારા, તે હરીભાઈ ભાણજીભાઈ, વસંતભાઈ ભાણજીભાઈના માતા તથા આશિષ હરીભાઈ,રાકેશ વસંતભાઈના દાદીનું તા.25/02/2024 ને...

મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન 

મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા....

મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...

અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન

મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન...

લજાઈ નિવાસી મનસુખભાઈ કોટડીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી મનસુખભાઈ કાનજીભાઈ કોટડીયા (ઉ.વ.64) તે દામજીભાઈ, ખીમજીભાઈ, ધીરજલાલના ભાઈ, જીતેન્દ્રભાઈના પિતાનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી ગીતાબેન કડીવારનું અવસાન

મોરબી: ગીતાબેન સામજીભાઈ કડીવારનું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/2/2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન 202-વંદે માતરમ એપાર્ટમેન્ટ, સરદાર...

અજીતગઢ નિવાસી અરવિંદભાઈ નિમાવતનું અવસાન

હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નિવાસી અરવિંદભાઈ ઘનશ્યામદાસ નિમાવત (ઉ.વ.65) તે ઉમેશભાઈ (63524 59104) તથા નિલેશભાઈ (83204 35661)ના પિતાનું તારીખ 22/2/2024ના રોજ અવસાન થયું...

માળિયા : ચમનપર નિવાસી દેવજીભાઈ ચારોલાનું અવસાન

મોરબી : માળિયા તાલુકાના ચમનપર નિવાસી દેવજીભાઈ રામજીભાઈ ચારોલા તે ધનજીભાઈ દેવજીભાઈ ચારોલા, કાંતિલાલ દેવજીભાઈ ચારોલા (મો.નં. 9638465617)ના પિતા, આશિષભાઈ ધનજીભાઈ ચારોલા (મો.નં. 9925245764),...

મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધર્મ રથ બાદ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન

પરસોતમ... પરસોતમમા ઘણો ફેર રે... મહિલાઓએ ધૂન લલકારી https://youtu.be/_jnujH3B_q4 મોરબી : ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈમાં આજે મોરબીમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ પ્રતીક ઉપવાસ...

ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે...

  PVC ફર્નિચરના અનેક ફાયદાઓ ● લાકડાના ફર્નિચર કરતા સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ●...

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબી : મોરબી શહેરની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ,...

મોરબીમાં પાનેતર પહેરીને ખુશાલીબેન પહોંચ્યા પરીક્ષા દેવા

સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા ! લગ્નના દિવસે જ આપી M. Com.ની પરીક્ષા મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે...