મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના...
મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઈ અઘારાનું અવસાન
મોરબી : મુળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઇ અધારા, તે હરીભાઈ ભાણજીભાઈ, વસંતભાઈ ભાણજીભાઈના માતા તથા આશિષ હરીભાઈ,રાકેશ વસંતભાઈના દાદીનું તા.25/02/2024 ને...
મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન
મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા....
મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન
મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન...
લજાઈ નિવાસી મનસુખભાઈ કોટડીયાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી મનસુખભાઈ કાનજીભાઈ કોટડીયા (ઉ.વ.64) તે દામજીભાઈ, ખીમજીભાઈ, ધીરજલાલના ભાઈ, જીતેન્દ્રભાઈના પિતાનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી ગીતાબેન કડીવારનું અવસાન
મોરબી: ગીતાબેન સામજીભાઈ કડીવારનું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/2/2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન 202-વંદે માતરમ એપાર્ટમેન્ટ, સરદાર...
અજીતગઢ નિવાસી અરવિંદભાઈ નિમાવતનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નિવાસી અરવિંદભાઈ ઘનશ્યામદાસ નિમાવત (ઉ.વ.65) તે ઉમેશભાઈ (63524 59104) તથા નિલેશભાઈ (83204 35661)ના પિતાનું તારીખ 22/2/2024ના રોજ અવસાન થયું...
માળિયા : ચમનપર નિવાસી દેવજીભાઈ ચારોલાનું અવસાન
મોરબી : માળિયા તાલુકાના ચમનપર નિવાસી દેવજીભાઈ રામજીભાઈ ચારોલા તે ધનજીભાઈ દેવજીભાઈ ચારોલા, કાંતિલાલ દેવજીભાઈ ચારોલા (મો.નં. 9638465617)ના પિતા, આશિષભાઈ ધનજીભાઈ ચારોલા (મો.નં. 9925245764),...
મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ...