મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તારીખ 26-2-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર (શિવ મંદિર), ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text