લજાઈ નિવાસી મનસુખભાઈ કોટડીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી મનસુખભાઈ કાનજીભાઈ કોટડીયા (ઉ.વ.64) તે દામજીભાઈ, ખીમજીભાઈ, ધીરજલાલના ભાઈ, જીતેન્દ્રભાઈના પિતાનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 26ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ચિત્રકુટ સોસાયટી, શેરી નં. 2, G.I.D.C. પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text