મોરબી નિવાસી ગીતાબેન કડીવારનું અવસાન

- text


મોરબી: ગીતાબેન સામજીભાઈ કડીવારનું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/2/2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન 202-વંદે માતરમ એપાર્ટમેન્ટ, સરદાર નગર-2, રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. સાગરભાઇ (75675 99000), દલસુખભાઈ (99090 23734)

- text