અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન

- text


મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 26ને સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના અંબાલા ગામના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text