મોરબીથી અયોધ્યા દર્શને જનાર લોકોનું સન્માન

- text


મોરબી : મોરબીથી અયોઘ્યા દર્શને જનાર લોકોને વાજતે ગાજતે સન્માન કરીને વળાવવામાં આવ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે અલગ અલગ સીટ ઉપરથી 158 લોકો અયોધ્યામાં રામ મંદિરના દર્શને જનાર છે. તેઓનું અત્યારે સન્માન કરવામાં આવ્યું છે. તેઓ દર્શન કરી પરત ફરશે બાદમાં વોર્ડ અને ગામમાં પણ તેઓનું સન્માન થશે. અંતમાં તેઓએ લોકોને અયોધ્યા જઈ ભગવાન શ્રી રામના દર્શન કરવાનું એક વખત સૌભાગ્ય મેળવવા અપીલ કરી હતી.

- text

- text