મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન 

- text


મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા. 25ના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તા. 6 માર્ચના અદેપર ખાતે રાખી છે.

- text

- text