સજનપર નિવાસી પ્રવિણસિંહ જાડેજાનુ અવસાન

મોરબી : સજનપર નિવાસી પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 69) તે યોગીરાજસિંહના પિતાનું તારીખ 1/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 4/3/2024ને સોમવારે...

મોરબી : અમરેલી નિવાસી ભવાનભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અમરેલી નિવાસી ભવાનભાઈ દેવકરણભાઈ મોરડીયા (ઉં.વ. 75) તે મહેન્દ્રભાઈ મોરડીયા, ભાવેશભાઈ મોરડીયાના પિતા, સ્વ. ઠાકરશીભાઈ દેવકરણભાઈ મોરડીયા, ધરમશીભાઈ દેવકરણભાઈ મોરડીયા....

મોરબી : હંસાબેન દવેનું અવસાન

મોરબી : મૂળ હળવદ નિવાસી દવે હંસાબેન (ઉ.વ.90) તે સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ દવેના પત્નિ, સ્વ. ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ (9978491904), પન્નાબેનના માતા, દીપ, વંશના દાદીનું તા.1ના...

મોરબી : ખાખરાળા નિવાસી ધીરજબેન નટવરલાલ ભટ્ટનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી સ્વ.નટવરલાલ મોહનલાલ ભટ્ટના ધર્મપત્ની ધીરજબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૮૭) તે અરવિંદભાઇ નટવરલાલ ભટ્ટ, નલિનભાઇ નટવરલાલ ભટ્ટ(આચાર્ય-વાધરવા હાઇસ્કુલ), રમાબેન પ્રફુલકુમાર રાવલ, સરોજબેન...

મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મુ.(લાલપર) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન હીરજીભાઈ વિલપરા (ઉ.વ.92) તે પ્રભુભાઈ, રમેશભાઈના માતા, વિમલભાઈ, હાર્દિકભાઈ, વિકાસભાઈ, હિરેનભાઇના દાદીનું તા. 29ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદી (ખોડિયાર ટ્રાવેલ્સવાળા ) તે ભુપતરાયના પુત્ર , હર્ષદ અને પાયલના પિતા તેમજ અમરીશભાઈ ચમનભાઈના સસરા તથા ભરતભાઈ...

મોરબી નિવાસી રમેશભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના...

મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મુળ ભડિયાદ અને હાલ મોરબી નિવાસી જબુબેન ભાણજીભાઇ અધારા, તે હરીભાઈ ભાણજીભાઈ, વસંતભાઈ ભાણજીભાઈના માતા તથા આશિષ હરીભાઈ,રાકેશ વસંતભાઈના દાદીનું તા.25/02/2024 ને...

મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન 

મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા....

મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ટંકારાના આ મતદાન મથકને જોવા લાઇનો લાગશે! ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર તૈયાર કરાયું

Tankara: લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં...

મોરબી જિલ્લાના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

મોરબી જિલ્લામાં ૮૮૯ મતદાન મથકો ઉપર અંદાજીત ૪૪૦૦ કર્મચારીઓ ફરજ નિભાવશે મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...

Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી...

Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ...

ગુરૂકૃપા માર્કેટિંગમાં પ્લાયવુડ અને ફર્નીચર માટેની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે

10 વર્ષમાં હજારો ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સેવા : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ફર્નીચર માટેની...