મોરબી : ખાખરાળા નિવાસી ધીરજબેન નટવરલાલ ભટ્ટનું અવસાન

- text


મોરબી : ખાખરાળા નિવાસી સ્વ.નટવરલાલ મોહનલાલ ભટ્ટના ધર્મપત્ની ધીરજબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૮૭) તે અરવિંદભાઇ નટવરલાલ ભટ્ટ, નલિનભાઇ નટવરલાલ ભટ્ટ(આચાર્ય-વાધરવા હાઇસ્કુલ), રમાબેન પ્રફુલકુમાર રાવલ, સરોજબેન હિતેશકુમાર ઉપાધ્યાય અને ગીતાબેન મેહુલકુમાર યાજ્ઞિકના માતૃશ્રી તેમજ બીનાબેન અને દર્શનાબેન ભટ્ટના (માજી કાઉન્સીલર-મોરબી પાલીકા) સાસુનું તા.૨૯-૨ ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૪-૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે તેઓના નિવાસ સ્થાન મુ.ખાખરાળા તા.જી.મોરબી મુકામે રાખેલ છે. મો. ૯૪૨૮૦ ૩૪૭૯૦,મો. ૯૮ર૫૭ ૫૬૦૩૯.

- text

- text