સજનપર નિવાસી પ્રવિણસિંહ જાડેજાનુ અવસાન

- text


મોરબી : સજનપર નિવાસી પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 69) તે યોગીરાજસિંહના પિતાનું તારીખ 1/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 4/3/2024ને સોમવારે સાંજે 4:00 થી 6:00 કલાકે મુ. સજનપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text